Lord Krishna School Of Science,Patan

Lord Krishna School Of Science,Patan

2980 95 Campus Building

9714385804 krishnaschool.111@gmail.com www.krishnaschoolpatan.org

patan-unjha highway, Patan, India - 384265

Is this your Business ? Claim this business

Reviews

Overall Rating
4

95 Reviews

5
100%
4
0%
3
0%
2
0%
1
0%

Write Review

150 / 250 Characters left


Questions & Answers

150 / 250 Characters left


About Lord Krishna School Of Science,Patan in patan-unjha highway, Patan

શાળાનોસમય
« સવારે ૭:૩૦ થી ૧૨:૩૦ વિવિધ વિષયોનું શૈક્ષણિક કાર્ય
« બપોરે ૧૨: -૩૦ થી ૧:૩૦ અલ્પાહાર તેમજ અર્ધ વિરામ
« બપોરે ૧: -૩૦ થી ૩:૦૦ શાળામાં વિવિધ વિષયોનું પ્રાયોગિક કાર્ય તેમજ દૈનિક કસોટીનું આયોજન
શાળા વર્ગખંડ
« વર્ગખંડ એ ભણતરનું કેન્દ્ર છે અહી જ વિદ્યાર્થી દરેક વિષયની તર્કસંગત ,સૈધ્યાંતિક અને સરળ સમજુતી અપાય છે .
« શાળાના દરેક વર્ગખંડ સંપૂણ હવા ઉજાસવાળા
« દરેક વર્ગખંડમાં મર્યાદિત વિદ્યાર્થીઓનો સમાવેશ જેથી વિદ્યાર્થી -શિક્ષક આમને સામને ન રહેતા એકબીજાના સંપર્કમાં રહે છે
« દરેક પીરીયડ (તાસ ) ૬૦ મિનીટનો જે હાલની પરંપરાગત શિક્ષણ પધ્ધતિ થી વધારે છે
« દરેક વર્ગ ખંડમાં કેમેરાની ગોઠવણી દ્વારા સતત અવલોકન તેમજ ટુ -વે-સ્પીકર દ્વારા જીવંત સંપર્ક રખાય છે
કોમ્પુટર રૂમ
« અધતન કોમ્પુટર સાથે શિક્ષણનો સમન્વય
જે વિદ્યાર્થીઓને અન્ય વિષયોની સંપૂણ નવી માહિતી આપી રહેલ છે
સિદ્ધિઓ અનેસ્કોલરશીપ
« વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાની તેમજ આંતરશાળાકીય વિવિધ સર્ધાઓમાં સાળાનું નામ રોશન કરનાર વિધાર્થી ને સાળા તરફથી પ્રોત્સાહિત કરવામાં આવશે વિધાર્થીમાં સર્જનાત્મક શક્તિ બહાર લાવવાના પ્રયાસરૂપે સંસ્થા તરફથી શિક્ષકો દ્વારા જ સાળાનું મેગેઝીન "Student voice " તૈયાર કરવામાં આવશે .જે વિધાર્થીઓને પણ એટલું જ ઉપયોગી થઇ રહેશે શાળા તરફ થી ધોરણ -૧૦ માં પાટણ કેન્દ્રમાં પ્રથમ દશ વિદ્યાર્થી ઓને પ્રવેશ સાથે બે વર્ષ સ્કોલરશીપ આપવામાં આવશે શાળાના ધોરણ -૧૨ ના પરિણામમાં કેન્દ્રમાં પ્રથમ ત્રણ ક્રમાંકી વિદ્યાર્થી ઓને સ્કોલરશીપ આપવામાં આવશે
પ્રયોગશાળા
« નવા અભ્યાસક્રમ મુજબ જીવવિજ્ઞાન .ભૌતિકવિજ્ઞાન ,રસાયણવિજ્ઞાન પ્રાયોગિક અભ્યાસ માટે અધતન સાધનોથી સજ્જ .
જે વિધાર્થીઓને પોતાના ભવિષની રેખા પસંદ કરવામાં મદદરૂપ થાય છે
બસ સુવિધા
« દુરના વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ સુવિધા ઉપલબ્ધ
પુસ્તકાલય
« વિદ્યાર્થીઓ માં પ્રિય જે વાંચનનો ખજાનો ધરાવે છે .જેમાં સમગ્ર ભારતમાં લેવાની પ્રવેશ પરિક્ષા માટે ઉપયોગી સાહિત્ય ,વિવિધવિજ્ઞાનશાખાનાપુસ્તકોતથામહાનનેતાઓનાજીવનચરિત્રનાપુસ્તકોવિદ્યાર્થીમાંઈતરવાંચનનોરસકેળવેછે

Popular Business in patan By 5ndspot

© 2024 5ndspot. All rights reserved.